ભારતની પ્રતિષ્ઠા ઉપર કુઠારાઘાત: રાજધાની એકસપ્રેસ અપહરણકાંડ
ભારતની પ્રતિષ્ઠા ઉપર કુઠારાઘાત: રાજધાની એકસપ્રેસ અપહરણકાંડ
27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ અપહરણકાંડની આ ઘટનાએ ભારતની પ્રતિષ્ઠાને પૂર્ણ રીતે ખરડી નાખી અને ભારતના માન-સન્માન ઉપર કૂઠારાઘાત થયો હતો.
વાત જાણે એમ છે કે, ર7, ઓકટોબર-2009ને મંગળવારના રોજ રાબેતા મુજબ ભુવનેશ્ર્વર રાજધાની પોતાના નિયત સમય એટલે કે, 9:30 વાગ્યે ભુવનેશ્ર્વરથી દિલ્હી…
View On WordPress
0 notes
મીઠાપુર ટાટા હોસ્પિટલના સ્ટાફને રસી કવચ અપાયું
મીઠાપુર ટાટા હોસ્પિટલના સ્ટાફને રસી કવચ અપાયું
મીઠાપુર: દેવભૂમી દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે હેડ મેડીકલ ઓફિસર ડો. સંજીવન ભટ્ટનાગરને સૌ પ્રથમ કોરોના ડૉઝ આપવામાં આવ્યો હતો બાદમાં સ્ટાફના દીપુભાઈ ચોકસી સહિત ચોવીસ કર્મચારીઓને વૅક્સિનનો ડૉઝ અપાયો હતો.
આ તકે ડો.સંજીવન ભટ્ટનાગરે પ્રજાને આહવાન કરતા જણાવેલ છે કે, છેલ્લા આઠ નવ મહિના થયા ભયંકર કોરાના રોગ ફાટી નિકળેલ છે તો તેનો સામનો કરી…
View On WordPress
0 notes
દ્વારકામાં કલોક રૂમ તથા ગોમતી ઘાટે કપડા બદલવા ઓરડી બનાવવા માંગ
દ્વારકામાં કલોક રૂમ તથા ગોમતી ઘાટે કપડા બદલવા ઓરડી બનાવવા માંગ
જામનગર: દ્વારકા જગતમંદિરે છપ્પન સીડી નજીક કલોક રૂપ થતા ગોમતી ઘાટ ખાતે મહિલાઓને કપડા બદલવા ઓરડીની વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરવાની માંગ સાથે ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યએ મંદિરના વહીવટદાર સમક્ષ માંગ કરી છે.
દ્વારકાના જગતમંદિરમાં બે બાજુથી પ્રવેશ થાય છે જેમાં 56 સીડી તરફથી પ્રવેશ કરીને મોક્ષદ્વાર આગળની નીકળવાનું પુણ્યશાળી માનવામાં આવતું હોય તથા દ્વારકામાં ગોમતી સ્નાનનું પણ વધુ મહત્વ છે ત્યારે…
View On WordPress
1 note
·
View note
જોડિયામાં 28 વર્ષથી ચાલતા રામ ચરિત માનસના અખંડ પાઠ
જોડિયામાં 28 વર્ષથી ચાલતા રામ ચરિત માનસના અખંડ પાઠ
જામનગર: જામનગર સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી 24 કલાક ચાલતી રામધુન ગીનીસ બુકમાં સ્થાન મેળવ્યુ છે ત્યારે જોડિયાના ગીતા વિદ્યાલય ખાતે ‘રામ ચરિત માનસ’ના અખંડ પાઠને 28 વર્ષ પુર્ણ કરીને વિશ્ર્વ શાંતિ માટે હોમાત્મક યજ્ઞ સાથે 29 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
જોડિયામાં શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલિત ગીતા વિદ્યાલયના સંસ્થાપક વિરાગમુનીની પ્રેરણા તથા પૂ. મોરારિબાપુના શુભાષિશથી…
View On WordPress
0 notes
દ્વારકામાં પોષી પૂનમે ભાવિકોની ભીડ ઉમટી
દ્વારકામાં પોષી પૂનમે ભાવિકોની ભીડ ઉમટી
દ્વારકા: દ્વારકાધીશના મંદિરે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતાં હોય છે ત્યારે પોષી પૂનમે મંદિરે ખૂલે અને મંગળાના દર્શન થાય તે પહેલા જ ગોમતી ઘાટે ભાવિકો સ્નાન કરવા ઉમટતાં તંત્ર ધંધે લાગ્યું હતું.
પોષી પૂનમે દ્વારકામાં ગોમતી સ્નાનનું મહત્વ જોતાં ભાવિકોની ભીડ જમા થાય તેમ હોવાથી ડીવાયએસપી શારડા દ્વારા આગોતરૂં આયોજન કરાયું હતું અને સવારે 4-30 વાગ્યે ગોમતી ઘાટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે,…
View On WordPress
0 notes
દ્વારકા જિલ્લામાં કાતિલ ઠંડી વચ્ચે પણ સ્થાનિક રાજકારણમાં ગરમાવો
દ્વારકા જિલ્લામાં કાતિલ ઠંડી વચ્ચે પણ સ્થાનિક રાજકારણમાં ગરમાવો
ખંભાળિયા : રાજ્યમાં ગત સપ્તાહમાં ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા સ્થળોએ ચૂંટણી યોજાનાર છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, ખંભાળિયા નગરપાલિકા, રાવલ નગરપાલિકા, ખંભાળિયા તાલુકા પંચાયત, કલ્યાણપુર તાલુકા પંચાયત અને દ્વારકા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. હાલ કાતિલ ઠંડીનો માહોલ…
View On WordPress
0 notes
જામનગરમાં અકસ્માતમાં પ્રેમીનું મોત થતાં પ્રેમિકાએ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત વ્હાલું કર્યું
જામનગરમાં અકસ્માતમાં પ્રેમીનું મોત થતાં પ્રેમિકાએ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત વ્હાલું કર્યું
જામનગર: જામનગરમાં એક-મેકના પ્રેમમાં ગળાડૂબ પ્રેમી યુગલ પૈકી યુવકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતાં પ્રેમીના વિરહમાં યુવતિએ પણ ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને વ્હાલુ કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. વિધિની વક્રતા તો એ છે કે, આ પ્રેમી યુગલને એક થવા માટે યુવતિના પરિવારજનોએ લગ્નની મંજૂરી આપ્યાના ગણતરીના દિવસોમાં જ યુવકનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને પોતાના પ્રિય પાત્રના વિરહમાં યુવતિએ પણ…
View On WordPress
0 notes
કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ કોરોના સંક્રમિત
કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ કોરોના સંક્રમિત
જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં અગ્રણીઓમાં દોડધામ થઈ પડી છે. સાથો-સાથ પાલભાઈના સંપર્કમાં આવેલાં તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
દિલ્હી ખેડૂત આંદોલનમાં રાજકોટ ધરણામાં તથા સાઈકલ પર પ્રવાસ જેવા અનેક કાર્યક્રમો તેમણે હાલમાં કર્યા…
View On WordPress
0 notes
દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીમાં ‘આપ’ ઉમેદવાર ઉભા રાખશે
દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીમાં ‘આપ’ ઉમેદવાર ઉભા રાખશે
જામનગર: દેવભુમિ દ્વારકા જિલ્લામાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપ, કોંગે્રસ જેવા રાષ્ટ્રીય પક્ષો સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ જોડે ઉતરશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ આમ આદમી પાર્ટીના કે.જે. ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે તથા ભાજપ કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ આપનો મતદારો સમક્ષ મુકશે કે…
View On WordPress
0 notes
જામનગર મહાપાલિકાની ચૂંટણી લડવા એનસીપી મેદાને
જામનગર મહાપાલિકાની ચૂંટણી લડવા એનસીપી મેદાને
જામનગર: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી લડવા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બાદ હવે એનસીપી પણ મેદાને આવી છે. આજે એનસીપીના પ્રદેશ અગ્રણી રેશમા પટેલ સહિતના આગેવાનોએ જામનગરમાં સંકલ્પ પત્ર જાહેર કરી જો એનસીપી સત્તા સ્થાને આવશે તો દરરોજ પાણી વિતરણ, વૉર્ડ વાઈઝ ફરિયાદ પેટી અને પ્રજાના પ્રશ્ર્નોના નિકાલ માટે દરેક વૉર્ડમાં જનતા દરબાર યોજવા સહિતનો કોલ આપ્યો હતો.
આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર જામનગર…
View On WordPress
0 notes
ચૂંટણી સંદર્ભે સભા-સરઘસો અંગે પરવાનગી માટે અધિકારો સોંપાયા
ચૂંટણી સંદર્ભે સભા-સરઘસો અંગે પરવાનગી માટે અધિકારો સોંપાયા
દ્વારકા જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા. 28 મી ફેબ્રુઆરીના રોજ થનારા મતદાન અંગેની જાહેરાત તા. 23ના રોજ કરાઈ છે. ત્યારથી આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી ચુંટણી દરમ્યાન જિલ્લાના મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાન પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે છે.
માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઇ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર…
View On WordPress
0 notes
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી મામલે કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી મામલે કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે ચૂંટણીપંચના પરિપત્રને ગુજરાત કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં પડકારાયો છે. ચૂંટણીમાં મતગણતરીની તારીખને લઇને ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચ દ્વારા તારીખો જાહેર કરવામા આવતાની સાથે જ વાંધો ઉઠાવી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. કોંગ્રેસે આ વિરોધને હવે કાનુની સ્વરુપે પડકાર્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર સાથે અરજી કરી છે.
કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી…
View On WordPress
0 notes
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઘોડીપાસા અંગે જુગારનો દરોડો
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઘોડીપાસા અંગે જુગારનો દરોડો
જામનગર: જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ત્રણ શખસોને પકડી પાડયા છે. ઉપરાંત ચેલા ગામમાંથી પણ ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખસો પોલીસના હાથે ઝડપાયા છે.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં જાસોલિયા સોસાયટીમાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા ઈમરાન ઉર્ફે બાપુ કાસમભાઈ પઠાણ, યાકૂબ ઉર્ફે કઢૂડો રસીદખાન પઠાણ અને હેમતસિંહ ઉર્ફે લાલો ખેંગારજી પઢીયાર નામના…
View On WordPress
0 notes
પાટીલના ઇશારાથી જામનગર ચૂંટણી લડવા માંગતા ભાજપના હોદ્દેદારોને ધ્રાસ્કો
પાટીલના ઇશારાથી જામનગર ચૂંટણી લડવા માંગતા ભાજપના હોદ્દેદારોને ધ્રાસ્કો
જામનગર: જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભાજપમાંથી 124 ઉમેદવારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે તે વચ્ચે સંગઠનના મોટા ભાગના હોદેદારોએ ટીકીટ માંગી છે અને મોરબી ખાતે ફરીથી પાટીલ ભાઉએ ઇશારો કરીને સંગઠનના હોદેદારોએ ટીકીટની અપેક્ષા ન રાખે તેવા નિવેદન સામે જામનગરમાં ભાજપના હોદેદારોને મુંઝવણમાં મુકી દીધા છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર ��િલ્લા પંચાયતની ચૂંટણી માટે 2015 કરતા આ વખતે ભાજપમાંથી…
View On WordPress
0 notes
જામનગરમાં રિક્ષા ભાડાના 200 રૂપિયાની ઉઘરાણી પ્રશ્ર્ને યુવાન પર છરી વડે હુમલો
જામનગરમાં રિક્ષા ભાડાના 200 રૂપિયાની ઉઘરાણી પ્રશ્ર્ને યુવાન પર છરી વડે હુમલો
જામનગર : જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર 200 રૂપિયાની રિક્ષા ભાડાની ઉઘરાણીના પ્રશ્ર્નનો એક શખસે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા સમીર નુરમામદભાઈ સંધી નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે ઈરફાન ઉર્ફે અઘોરી ઉમરભાઈ ખીરા નામના શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ યુવાન પાસે આરોપી…
View On WordPress
0 notes
ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતા સમગ્ર વિશ્ર્વમાં સૌથી શ્રેષ્ઠ
ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતા સમગ્ર વિશ્ર્વમાં સૌથી શ્રેષ્ઠ
નવીદિલ્હી: સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કોરોના વેકસીન ઉત્પાદનના મામલે ભારતની ભારે પ્રશંસા કરી છે. ગુતારેસે કહ્યું કે, ભારતની વેકસીન ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં સૌથી યોગ્ય છે. તેઓએ કહ્યું કે, મને આશા છે કે દુનિયા સમજશે કે તેનો ભરપૂર ઉપયોગ થવો જોઇએ. તેઓએ કહ્યું, અમને આશા છે કે ભારતનું રસીકરણમાં યોગ્ય યોગદાન રહેશે. ભારતની પાસે દરેક પ્રકારના સાધન છે અને વિશ્વના રસીકરણમાં તેની ભૂમિકા અત્યંત…
View On WordPress
0 notes
દરેડમાં ભંગારના વાડામાં સંતાડેલો ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો પકડાયો
દરેડમાં ભંગારના વાડામાં સંતાડેલો ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો પકડાયો
જામનગર : જામનગર નજીક દરેડ અને ધ્રોલમાં દારૂ અંગે બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. જામનગર નજીક દરેડમાં એક ભંગારના વાડામાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય એકને ફરારી જાહેર કરાયો છે. ધ્રોલ તાલુકાના મોટા વાગુદડમાં આવેલી એક વાડીમાંથી બીયરના ટીન સાથે બે શખ્સોને પકડવામાં આવ્યા છે.
દરેડ વિસ્તારમાં આવેલા સુવર્ણભૂમિ નામના એક ભંગાર રાખવાના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂ અને…
View On WordPress
0 notes