સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 3 દર્દીઓની હાલત ગંભીર, Gujarat -News
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 3 દર્દીઓની હાલત ગંભીર, Gujarat -News
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 3 દર્દીઓની હાલત ગંભીર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત,તા.18 ઓગષ્ટ 2021,બુધવાર
સુરતમાં હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 3 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ ત્રણેય કોરોના પોઝિટિવ…
View On WordPress
0 notes
સુરત: નવી સિવિલમાં દર્દીઓની હાલાકીનો અંત લાંબા સમયથી ખોટકાય બાદ નવું ઓપીજી મશીન દર્દીઓ માટે શરૂ કર્યું, Gujarat -News
સુરત: નવી સિવિલમાં દર્દીઓની હાલાકીનો અંત લાંબા સમયથી ખોટકાય બાદ નવું ઓપીજી મશીન દર્દીઓ માટે શરૂ કર્યું, Gujarat -News
સુરત: નવી સિવિલમાં દર્દીઓની હાલાકીનો અંત લાંબા સમયથી ખોટકાય બાદ નવું ઓપીજી મશીન દર્દીઓ માટે શરૂ કર્યું
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– દર્દીઓને સ્મીમેર તેમજ પ્રાઇવેટ સેન્ટરમાં જોવું પડતું હતું
સુરત,તા.17 ઓગષ્ટ 2021,મંગળવાર
સુરત નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમા લાંબા સમયથી ઓપીજી મશીન ખોટખાયેલું હતું. જેના પગલે રોજના અનેક દર્દીઓને હાલાકી વેઠી…
View On WordPress
0 notes
સુરત: કોરોના દર્દીઓની સારવાર સંબંધિત વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બાબત અંદાજે 300 જેટલી ફરિયાદ, Gujarat -News
સુરત: કોરોના દર્દીઓની સારવાર સંબંધિત વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બાબત અંદાજે 300 જેટલી ફરિયાદ, Gujarat -News
સુરત: કોરોના દર્દીઓની સારવાર સંબંધિત વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બાબત અંદાજે 300 જેટલી ફરિયાદ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત,તા.13 ઓગષ્ટ 2021,શુક્રવાર
કોરાનાકાળમાં દરમિયાન કોરોના દર્દીઓની સારવાર સંબંધિત વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બાબત અંદાજે 300 જેટલી ફરિયાદ સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ પેન્ડીંગ છે. સુરત મહાનગર પાલિકા એ પણ આવી…
View On WordPress
0 notes
સિવિલમાં ડોકટરોની હડતાળને પગલે સ્મીમેરમાં દર્દીઓનો ધસારો વધ્યો, Gujarat -News
સિવિલમાં ડોકટરોની હડતાળને પગલે સ્મીમેરમાં દર્દીઓનો ધસારો વધ્યો, Gujarat -News
સિવિલમાં ડોકટરોની હડતાળને પગલે સ્મીમેરમાં દર્દીઓનો ધસારો વધ્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– ઇમરજન્સી કેસના દર્દીઓની હાલત કફોડી બની
– દૈનિક ૧૫૦ જેટલા
દર્દી સ્મીમેરમાં વધ્યાઃ ચોથા દિવસે પણ હડતાળ જારી રાખનાર રેસિડેન્ટ ડોકટરોએ
આરોગ્ય કમિશનરની બદલીની માંગ કરી
સુરત:
રાજ્યભરમાં
બોન્ડના સમયમાં ફેરફાર સહિતના પડતર પ્રશ્નનોના મુદે રેસિડેન્ટ ડોકટરોએ આજે…
View On WordPress
0 notes
વડોદરા સયાજી હોસ્પિટલના જુનિયર ડોક્ટરની બીજા દિવસે પણ હડતાળ યથાવત: દર્દીઓને મુશ્કેલી, Gujarat -News
વડોદરા સયાજી હોસ્પિટલના જુનિયર ડોક્ટરની બીજા દિવસે પણ હડતાળ યથાવત: દર્દીઓને મુશ્કેલી, Gujarat -News
વડોદરા સયાજી હોસ્પિટલના જુનિયર ડોક્ટરની બીજા દિવસે પણ હડતાળ યથાવત: દર્દીઓને મુશ્કેલી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા 6 ઓગષ્ટ 2021,શુક્રવાર
વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે આજે સવારથી સવારથી જુનિયર રેસિડેન્ટ તબીબો તથા ઇન્ટર્ન તબીબો દ્વારા તેઓની ઘણી પડતર માંગણીઓને લઈને ઇમરજન્સી સેવાઓ સહિતની તમામ સેવાઓ બંધ રાખી કાળાં વસ્ત્રો ધારણ કરી વિરોધ પ્રદર્શન…
View On WordPress
0 notes
સરકારી હોસ્પિટલમાં તબીબોની હડતાલને લીધે દર્દીઓને રઝળપાટ, Gujarat -News
સરકારી હોસ્પિટલમાં તબીબોની હડતાલને લીધે દર્દીઓને રઝળપાટ, Gujarat -News
સરકારી હોસ્પિટલમાં તબીબોની હડતાલને લીધે દર્દીઓને રઝળપાટ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
48 તબીબો ગામડે ન ગયા તો ગામડે હતા એ 17ને પણ રાજકોટ મૂકી દેવાયા!
રાજકોટ, : રાજયની છ સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં ડોકટરોની હડતાળનો આજે બીજો દિવસ પૂરો થયો છે ત્યારે સમાધાનની દિશામાં આગે કદમને બદલે સરકાર અને બોન્ડેડ ડોકટરો વચ્ચે વાત વટે ચડી ગઈ છે. બોન્ડની અવધિ…
View On WordPress
0 notes
રાજપુર વિસ્તારમાં ટી.બી.ના દર્દીઓના સર્વેલન્સની કામગીરી શરુ કરાઈ, Gujarat -News
રાજપુર વિસ્તારમાં ટી.બી.ના દર્દીઓના સર્વેલન્સની કામગીરી શરુ કરાઈ, Gujarat -News
રાજપુર વિસ્તારમાં ટી.બી.ના દર્દીઓના સર્વેલન્સની કામગીરી શરુ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,ગુરુવાર,29 જુલાઈ,2021
વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બી.ના રોગને નાબૂદ કરવાના
હેતુ સાથે આઈ.સી.એમ.આર.દ્વારા નેશનલ ટી.બી.પ્રિવેલન્સ સર્વે શરુ કરવામાં આવ્યો
હતો.આ કામગીરી અંતર્ગત રાજયના ૩૧ કલસ્ટર પસંદ કરવામાં આવ્યા હતા. કલસ્ટર દીઠ ૮૦૦
લાભાર્થીઓનો…
View On WordPress
0 notes
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર, Gujarat -News
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર, Gujarat -News
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત,તા.28 જુલાઈ 2021,બુધવાર
સુરતમાં હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 19 કોરોના પોઝિટિવ દર્દીઓ…
View On WordPress
0 notes
કોરોના દર્દીઓની સારવાર વેળા સુરતમાં શંકાસ્પદ ટી.બીના 1400 દર્દી મળ્યા, Gujarat -News
કોરોના દર્દીઓની સારવાર વેળા સુરતમાં શંકાસ્પદ ટી.બીના 1400 દર્દી મળ્યા, Gujarat -News
કોરોના દર્દીઓની સારવાર વેળા સુરતમાં શંકાસ્પદ ટી.બીના 1400 દર્દી મળ્યા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કોરોનાના 1.43 દર્દીઓના સી.ટી સ્કેન, એક્સ-રે વેળા ૧ ટકા શંકાસ્પદ
કેસ મળ્યાઃ 2025 સુધી ટી.બી એલિમિનેશન અંગે સમીક્ષા યોજાઇ
સુરત :
ટીબી
અંગેની કામગીરી અને એલિમિનેશન અંગે નવી સિવિલ ખાતે સ્ટેટ ટીબી ઓફિસર સાથે દક્ષિણ ગુજરાતના
અધિકારીઓની સમીક્ષા બેઠક…
View On WordPress
0 notes
સયાજીમાં દર્દીઓનો ધસારો વધતા કોરોના ગાઇડલાઇનનો ભંગ, Gujarat -News
સયાજીમાં દર્દીઓનો ધસારો વધતા કોરોના ગાઇડલાઇનનો ભંગ, Gujarat -News
સયાજીમાં દર્દીઓનો ધસારો વધતા કોરોના ગાઇડલાઇનનો ભંગ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.સયાજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં આજે દર્દીઓનો ઘસારો વધી જતા હોબાળો થયો હતો.દર્દીઓના સગા અને સિક્યુરિટી જવાન તથા સર્વન્ટ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. દર્દીઓનો ઘસારો વધી જતા હોસ્પિટલમાં જ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો હતો.
કોરોના પછી શરૃ થયેલા ઓ.પી.ડી.માં દર્દીઓનો…
View On WordPress
0 notes
મ્યૂકોરમાઇકોસિસના ૩૯ દર્દીઓની સર્જરી કરવામાં આવી : નવા બે કેસ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસના ૩૯ દર્દીઓની સર્જરી કરવામાં આવી : નવા બે કેસ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસના ૩૯ દર્દીઓની સર્જરી કરવામાં આવી : નવા બે કેસ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન મ્યૂકોરમાઇકોસિસના માત્ર બે નવા કેસ આવ્યા છે.આજે કુલ ૩૯ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.હાલમાં કુલ ૧૪૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
સયાજી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન મ્યૂકોરમાઇકોસિસનો માત્ર એક જ કેસ આવ્યો…
View On WordPress
0 notes
રાજ્યમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી, આજે માત્ર 76 કેસ નોંધાયા, 3 દર્દીઓનાં મોત, Gujarat -News
રાજ્યમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી, આજે માત્ર 76 કેસ નોંધાયા, 3 દર્દીઓનાં મોત, Gujarat -News
રાજ્યમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી, આજે માત્ર 76 કેસ નોંધાયા, 3 દર્દીઓનાં મોત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ગાંધીનગર, 3 જુલાઇ 2021 શનિવાર
રાજ્યમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી થઇ રહ્યા છે, રાજ્યમાં આજે કોરોનાના 76 કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં આજે 190 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2527 છે. જે પૈકી…
View On WordPress
0 notes
પહેલી વખત કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં, Gujarat -News
પહેલી વખત કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં, Gujarat -News
પહેલી વખત કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ કોરોનાની બીજી લહેર આવ્યા બાદ સરકારી ચોપડે પહેલી વખત કોરોનાના દર્દીઓના એક આંકડામાં કેસ નોંધાયા છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા માત્ર આઠ દર્દીઓ સામે આવ્યા છે.જ્યારે કોઈ દર્દીનુ મોત થયુ નથી.
માર્ચ મહિનામાં કોરોનાની બીજી લહેરનુ આગમન થયુ તે પછી રોજે-રોજ દર્દીઓની…
View On WordPress
0 notes
મ્યૂકોરમાઇકોસિસની સારવાર લેતા ૨૩ દર્દીઓની સર્જરી કરાઇ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસની સારવાર લેતા ૨૩ દર્દીઓની સર્જરી કરાઇ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસની સારવાર લેતા ૨૩ દર્દીઓની સર્જરી કરાઇ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.શહેરની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસની સારવાર લેતા કુલ ૨૩ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.હાલમાં કુલ ૧૬૮ દર્દીઓ સારવાર હેઠળ છે.
ગોત્રી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન મ્યૂકોરમાઇકોસિસના નવા બે કેસ સારવાર માટે આવ્યા છે.અને કુલ ૪૮ દર્દીઓ હાલ સારવાર…
View On WordPress
0 notes
મ્યૂકોરમાઇકોસિસની સારવાર લેતા ૪૨ દર્દીઓની સર્જરી થઇ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસની સારવાર લેતા ૪૨ દર્દીઓની સર્જરી થઇ, Gujarat -News
મ્યૂકોરમાઇકોસિસની સારવાર લેતા ૪૨ દર્દીઓની સર્જરી થઇ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસની સારવાર લઇ રહેલા કુલ ૪૨ દર્દીઓની સર્જરી કરી ફંગસ રિમુવ કરવામાં આવી છે.જ્યારે સારવાર દરમિયાન એક દર્દીનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયુ છે.સારવાર દરમિયાન સાજા થયેલા કુલ૧૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સયાજી…
View On WordPress
0 notes
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 38 દર્દીઓની હાલત ગંભીર, Gujarat -News
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 38 દર્દીઓની હાલત ગંભીર, Gujarat -News
સુરત: નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 38 દર્દીઓની હાલત ગંભીર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત,તા.30 જુન 2021,બુધવાર
સુરતમાં હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 38 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 42 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર…
View On WordPress
0 notes