Tumgik
#shravanmass
rcsgraphic-blog · 2 years
Photo
Tumblr media
Happy Shravan Maas 2022
1 note · View note
yugrishianusthan · 2 years
Link
0 notes
coderkart · 2 years
Photo
Tumblr media
May Bholenath's blessings abide with you and your loved ones forever. I'm wishing you a happy Sawan. #shravanmass #shravanmonth #coderkart #shravan #puja #shiv
0 notes
techeshta · 2 years
Photo
Tumblr media
As the auspicious month of #Shravan begins, may #LordShiva shower his divine blessings on you and your family.Happy #ShravanMaas2022. #ShravanMass #Festival #techeshta #India #shiv
0 notes
ashutentaran · 4 years
Link
Things to know about Sawan- The Month of Shravan is dedicated to Lord Shiva and is popularly known as Sawan. It is the fifth month of the Hindu calendar which is also considered to be the Holiest Month of the year. As per Vedic astrology, when the sun enters the Zodiac Leo, Shravan maas is said to set in and as per lunar calendar it is set on full moon day (Purnima).
1 note · View note
shankhnadnews · 4 years
Text
છોટી કાશીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં બમ-બમ ભોલેનાથનો નાદ ગૂંજયો
Tumblr media
સિહોર શહેરના અનેક નાના-મોટા શિવાલયોમાં દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અપાયો પ્રવેશ
Tumblr media
બ્રિજેશ ગૌસ્વામી છોટી કાશીનું બિરૂદ પામેલા સિહોર શહેરમાં ગઇકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો હતો, શહેરના ગૌતેમેશ્વર મહાદેવ મંદિર, ભીમનાથ મંદિર, પંચમુખા મહાદેવ મંદિર, મોંઘીબા જગ્યા, સહીતના અનેક શિવાલયોમાં ગઇકાલે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. જોકે મંદિરમાં સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે પ્રકારે તમામ શિવાલયોમાં દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો. ભક્તજનો પણ માસ્ક પહેરીને દર્શનાર્થે આવ્યા હતા. કોઈપણ પ્રકારની પૂજા સામગ્રી વિના શિવાલયમાં પ્રવેશ અપાયો હતો.જ્યારે રૂદ્રાભિષેક- જલાભિષેક વગેરે પર પ્રતિબંધ હોવાથી ભક્તજનોએ માત્ર દર્શનનો લ્હાવો લીધો હતો અને કોરોના કહેર વચ્ચે સરકારી તમામ નીતિ-નિયમોને આધીન શ્રાવણ માસના પ્રથમ સોમવાર ની ભક્તજનોએ આસ્થાભેર ઉજવણી કરી હતી. Read the full article
0 notes
pavitrajyotish · 5 years
Photo
Tumblr media
This article includes an itemized account of Lord Shiva who is viewed as the preeminent celestial being of the radiant power. Get yourself taught about Lord Shiva and find out about the significance of Shiv revere during Shravan month. Read More:https://zcu.io/1kQu
0 notes
bhaktisarovar · 7 years
Photo
Tumblr media
LORD SHIVA AND SHRAVAN MAAS⠀ ⠀ What’s there in Shravan month that makes it a highly spiritual month of the year?⠀ ⠀ The Sanskrit word ‘Shravan’ means to ‘hear’. In the Bhagavat Purana (3.26.32) it said that sound is the primeval creation from which other material elements manifest themselves. It is the sound that is the source of knowledge for the Vedic knowledge was received through hearing (Shruti).⠀ ⠀ Shravan is the month when one, by hearing about Shiva’s glories, dedicates themselves to His lordship, forms and pastimes. During this period, the Shravan constellation of stars is visible in the sky.⠀ ⠀ The Puranas recount a fantastic event called Samudra Manthan, Churning of the Ocean wherein gods and demons fight for divine elixir (amrita) to be churned out from the Ocean. In the process, a deadly poison called Halahala sprang out, destroying everything in contact. ⠀ ⠀ Remembered by the gods, Lord Shiva appeared there and sipped the whole Halahala, thereby saving them all. The poison caused the throat of Shiva to turn blue, giving Him the title Neelkantha (Blue-throated).⠀ ⠀ The Halahala poison represents the six enemies namely anger, greed, lust, envy, illusion and madness. Generally the entire world remains infected with these negative emotions. One must, therefore, worship Shiva whose mere name when chanted without any offense drives away those nemeses.⠀ ⠀ #ShravanMass #LordShiva
0 notes
shankhnadnews · 4 years
Text
શ્રાવણમાં સિહોર ખાતે લોકમેળાઓ નહિં યોજાય, ધંધાર્થીઓને મોટો ફટકો
Tumblr media
પહેલી વખત પવિત્ર Shravan Massની રંગત ફિક્કી જોવા મળી
Tumblr media
યાસીન ગુંદીગરા શ્રાવણ માસમાં યોજાતા લોક મેળાઓના કારણે અનોખી રંગત જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનું ગ્રહણ નડી ગયુ છે. કોરોનાના પ્રતાપે સિહોરમાં શ્રાવણ મહિનામાં યોજાતા ધાર્મિક સામાજીક મેળાવડા નહિં યોજાવાના કારણે નાના ધંધાર્થીઓને ફટકો પડ્યો છે શ્રાવણ માસમાં દર સોમવારે શિવાલયોની આસપાસ નાના મોટા ધાર્મિક મેળા યોજાતા હોય છે. સિહોરના પ્રગતેશ્વર રોડ બ્રહ્મકુંડ ગૌતમેશ્વર તળાવ ખાતે સાતમ આઠમનો મેળો ભરાય. ઉપરાંત, શ્રાવણ માસમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાય લોક મેળા યોજાતા હોય છે. છેક ભાદરવા માસ સુધી મેળાઓની રમઝટ જામતી હોય છે. પરંતુ, કાળમુખા કોરોનાના કારણે શ્રાવણ મહિનાની રંગત છીનવાઈ ગઈ છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો હોવા છતા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાના ભાગરૃપે લોકો શિવાલયમાં જઈને દુધ ચડાવી શકતા નાથી. ત્યારે, વર્તમાન સમયમાં કોરોનાના કારણે તંત્ર દ્વારા સામાજીક અને ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ હોવાથી કચ્છમાં પણ અનેક મેળાઓ યોજાશે નહિં એટલે વેપારીઓને પડયા પર પાટુ છે. લોકડાઉનમાં મંદીનો માર ખમેલા વેપારીઓ માટે આ બાબત વધુ નુકશાનકારક બની રહેશે. સિહોરમાં પણ નાના મોટા લોક મેળા અને ખાનગી મેળા નહિં યોજાઈ તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે નાના વેપારીઓ મેળાઓમાં વેપાર ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોઈ છે આવા નાના-મોટા સ્ટોલ ધારકો માટે શ્રાવણ માસના મેળાઓ જ આખા વરસની કમાણીનું માધ્યમ બનતા હોય છે. મેળાઓ નહીં યોજાતા તેમના ગુજરાનનો પ્રશ્ન પેદા થયો છે. Read the full article
0 notes
shankhnadnews · 4 years
Text
સિહોર સાથે પંથકમાં મંગળવારથી શિવભકિતનો શંખનાદ ફૂંકાશે.? ચોતરફ બમ બમ ભોલેનો નાદ ગૂંજી ઉઠશે.?
Tumblr media
શિવભકતો ભોળાનાથને અભિષેક નહી કરી શકે, કોરોના ઈફેકટના લીધે શ્રાવણ માસની ઉજવણીનો રંગ અગાઉના વર્ષોની જેમ જામશે નહી
Tumblr media
બ્રિજેશ ગૌસ્વામી આગામી મંગળવારથી દેવાધિદેવ મહાદેવની ભકિત અને ઉપાસનાના અનેરા મહોત્સવ સમાન પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થશે, શિવભકિતનો દિવ્ય શંખનાદ ફુંકાશે અને તેની સાથે જ સિહોર અને પંથકના શિવાલયોમાં બમ બમ ભોલેનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે શ્રાવણ માસની ઉજવણી ગત વર્ષો જેવી નહિ હોય. મોટા ભાગના શિવાલયોમાં શિવભકતો દુગ્ધાભિષેક કરી શકશે નહિ એટલુ જ નહિ આ વર્ષે શિવ ધર્મસ્થાનકોમાં ભાવિકોનો દરીયો ઘુઘવશે નહિ. સિહોર શહેર અને તાલુકાભરમાં આવેલા શિવાલયોમાં તા.૨૧ થી પરંપરાગત રીતે પવિત્ર શ્રાવણ માસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં શિવાલયોમાં ચાર પ્રહરની મહાઆરતી, મહાપૂજા, અર્ચન,જળાભિષેક, દુગ્ધાભિષેક,રૃદ્રાભિષેક, શિવધૂન, ભજન-કિર્તન,સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં માનવ મહેરામણ હિલોળે ચઢે છે. જો કે, આ વર્ષે કોરોનાના કહેરના કારણે શ્રાવણ માસની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.શિવાલયોમાં જલાભિષેક અને દુગ્ધાભિષેક માટે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના હોય. તેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા હોય શિવાલયોના ગર્ભગૃહમાં તમામ ભકતોને પ્રવેશ નહી આપવા અથવા ફકત મર્યાદિત ભકતોને જ પ્રવેશ આપવા ઉપરાંત ચારેય શ્રાવણીયા સોમવારે શિવાલયોમાં યોજાતા બરફના શિવલીંગ અમરનાથના દર્શન તેમજ નામાંકિત કલાકારોની સંતવાણી અંગે તેમજ છોટે કાશી સમાન સિહોરના નવનાથ મહાદેવ તેમજ ગોહિલવાડના દરિયાકિનારે આવેલા નામાંકિત શિવાલયોના સાનિધ્યમાં યોજાતા ભાતીગળ લોકમેળા,સહિતના અન્ય ખાસ કાર્યક્રમો સહિતના પ્રશ્ને મોટા ભાગના શિવમંદિરોમાં વિચારણા થઈ રહી છે. બોક્સ.. લોકજીવનના ધબકારા ઝીલે છે શ્રાવણીયા લોકમેળા પવિત્ર શ્રાવણ માસના આરભંની સાથે જ લોકજીવનના ધબકારા ઝીલતા અને ઉમંગ ઉમેરતા ભાતીગળ લોકમેળાની રંગલી સીઝન જામશે.આ માસમાં શિવ અને કૃષ્ણની ભકિતના રંગે ભાવિકો  રંગાતા હોય છે. અધ્યાત્મની સાથે મોજના સંગમ સમાન આ શ્રાવણીયા લોકમેળાના ઈતિહાસ પણ સીમાડા પાર સુવિખ્યાત છે. લોકમેળા સાથે કોઈને કોઈ ધાર્મિકતાસભર ઈતિહાસ પણ સંકળાયેલ હોય આસ્થાસભર મેળો માણવા ફકત સ્થાનિક જ નહિ બલકે વિદેશીઓ પણ  ઉમટતા હોય છે. જો કે,  કોરોનાના લીધે આ વર્ષે ભાતીગળ લોકમેળા જોવા મળશે નહિ. Read the full article
0 notes
shankhnadnews · 4 years
Text
શ્રાવણ માસમાં આ વખતે ભક્તો ભોળેનાથને અભિષેક નહીં કરી શકે
Tumblr media
સિહોર સહિત રાજ્યમાં ૨૧ જુલાઇ-મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ, કોરોનાને લીધે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવા મોટાભાગના મંદિરોમાં વિચારણા
Tumblr media
બ્રિજેશ ગૌસ્વામી દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પર્વ શ્રાવણ માસનો આગામી ૨૧ જુલાઇ-મંગળવારથી સિહોર સહિત સમગ્ર રાજ્યમાં પ્રારંભ થશે. જોકે, આ કોરોના મહામારીને પગલે આ વખતે શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના મંદિરોમાં ભક્તો ભગવાન શંકરને જળાભિષેક કરી શકશે નહીં. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં રૃદ્રી સહિતના વિશિષ્ટ આયોજન થતા હોય છે અને જળાભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં ભક્તોને આ વખતે ઘરે બેઠા જ ભોળેનાથની આરાધના કરવી પડી શકે છે. અનલોક-૧ બાદ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારથી જ મોટાભાગના મંદિરોમાં ભક્તો માટે ગર્ભ ગૃહમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યારે મોટાભાગના મંદિરો  શ્રાવણ માસ દરમિયાન અભિષેક માટે ભક્તોને ગર્ભ ગૃહમાં પ્રવેશ નહીં આપવા વિચારણા કરી રહ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ આ વખતે શ્રાવણ મહિના દરમિયાન કઇ રીતે આયોજન કરવું તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ ભક્તો દર્શન કરે, ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ નિષેધ રહે અને રૃદ્રિ જેવા આયોજન ભવ્ય રીતે નહીં તે જ વર્તમાન સમયમાં જરૃરી છે. Read the full article
0 notes