મહીસાગર નદીમાં સર્જાયેલ પૂરની સ્થિતિના કારણે પાદરાના ડબકા ગામમાં પાણી ફર...
0 notes
#હમણાં_જીતુશું....#ફરી_આવીશું....નો જે નારો હતો એ તમામ મતદારો એ સાબિત કર્યું....જીત ગુજરાત અને દેશ ની વિકાસ ગાથા માં અને ગુજરાત માં આવનારી 2022 ની ચૂંટણી માટે એક પ્રેરણા દાયક સાબિત થશે....✨🇮🇳🙏🇮🇳✨.... આભાર શ્રી #narendramodi ji #AmitShah ji #vijayrupanibjp ji #CRPaatil #hakubhajamnagar ji #dhansukhbjp....✨🇮🇳🙏🇮🇳✨.... https://twitter.com/Bharat__Tank/status/1326795685174317064?s=09 https://www.instagram.com/p/CHfLzqvDAkN/?igshid=63yvce5zffcd
1 note
·
View note
કાર્યસ્થળ પર કામદારોને અકસ્માત અને રોગોથી બચાવના પ્રયાસ હેતુસર મનાવવામાં આવશે વર્લ્ડ ડે ફોર શેફ્ટી એંડ હેલ્થ એટ વર્ક
કાર્યસ્થળ પર કામદારોને અકસ્માત અને રોગોથી બચાવના પ્રયાસ હેતુસર મનાવવામાં આવશે વર્લ્ડ ડે ફોર શેફ્ટી એંડ હેલ્થ એટ વર્ક
કાર્યસ્થળ પર કામદારોને અકસ્માત અને રોગોથી બચાવના પ્રયાસ હેતુસર મનાવવામાં આવશે વર્લ્ડ ડે ફોર શેફ્ટી એંડ હેલ્થ એટ વર્ક
View On WordPress
0 notes
વડોદરા: વેપારી સાથે ઠગાઇ કરનાર પાણીગેટના વીજચોર હનીફની ફરી ધરપકડ, Gujarat -News
વડોદરા: વેપારી સાથે ઠગાઇ કરનાર પાણીગેટના વીજચોર હનીફની ફરી ધરપકડ, Gujarat -News
વડોદરા: વેપારી સાથે ઠગાઇ કરનાર પાણીગેટના વીજચોર હનીફની ફરી ધરપકડ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા.18 ઓગષ્ટ 2021,બુધવાર
વેપારીએ વિશ્વાસથી પાણીગેટના રહેવાસી અને વીજચોરીમાં ઝડપાયેલા વ્યક્તિને રૂ. 500000 ઉછીના આપ્યા હતા જેની સામે પાણીગેટના રહેવાસીએ નાણા પરત નહીં કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં કોર્ટે તાજેતરમાં ધરપકડ વોરંટ કાઢયું હતું જે આધારે…
View On WordPress
0 notes
#ના ધન #આપજે # ના દોલત #આપજે હે #ઠાકર તુ મને એક “વચન” #આપજે જો #ફરી જનમ આપ તો #ઠાકોર #કુળમાજ આપજે.. https://www.instagram.com/p/BnOLExTHEU5/?utm_source=ig_tumblr_share&igshid=1myjspxmd4qqo
0 notes
914.
શબ્દોની સાથે ખોટું વર્તન નહીં કરું
બકબક નહી કરું કે કચકચ નહીં કરું
શ્વાસોને વેડફીને સ્વાગત નહી કરું
હું મોત માટે કોઈ સગવડ નહી કરું
સૌને હું સાંભળું છું, નિર્ધાર આ કરી
હું માન્યતામાં મારી વધઘટ નહીં કરું
તું તારી હાજરીને ચોક્કસ દિશામાં રાખ,
ચારે તરફ હવે હું, ફર ફર નહી કરું.
મારા વિચાર ખૂબ જ વહાલાં મને છે પણ
તારા વિચાર સામે વિપ્લવ નહી કરું
સંબંધ એક- બે મેં, રાખ્યા આ…
View On WordPress
0 notes
સિહોરના જુના જાળીયા ગામે જુગારધામ ઝડપાયુ, સાડા ચાર લાખના મુદ્દામાલ સાથે ર મહિલા સહિત ૧૧ જુગારી ઝડપાયા
વરોળીયા ડુંગરમાં હારજીતની બાજી મંડાઈ હતી ત્યાં જ મહિલા ઇન્ચાર્જ પીઆઇ પરમાર અને કાફલો ત્રાટક્યો, કાર રીક્ષા ૩ બાઈક રોકડ સહિતનો લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે લેવાયો
હરેશ પવાર
સિહોર તાલુકાના જુના જાળીયા ગામે વરોળીયા ડુંગરમાં ચાલતા જુગારધામ ફર પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત ૧૧ ને જુગાર રમતા ઝડપી પાડી રોકડ,કાર,રિક્ષા,૩ બાઈક,રોકડ સહિત લાખ્ખોનો મુદ્દામાલ કબજે લીધો હતો. સિહોરના નાના જાળીયા ગામની સીમમાં જુગારની બાજી માંડી બેઠેલી ભાવનગરની ર મહિલા સહિત ૧૧ શખ્સોને પોલસે રોકડા રૂપિયા ૪૭,૬૦૦ અને ૪ લાખના વાહનો મળી કુલ રૂપિયા ૪,૪૭,૬૦૦ના મુદ્દામાલ સાથે સિહોર પોલીસે ઝડપી લીધા હતા.
નાના જાળીયા ગામની સીમમા જુગાર રમાતો હોવાની સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે ત્રાટકી જુગાર રમવામા, મશગુલ ફરિદાબેન બરકતઅલી લીબડીયા, મુમતાઝબેન બરકતઅલી લીબડીયા (રે, બન્ને તળાજા જકાતનાકા, ભાવ.) હરપાલસિંહ જીતુભા ગોહિલ (રે, ભોજપરા, જિ.ભાવ.), સલીમ મજીદ સિપાઇ (રે. ભરતનગર ભાવ.) સીરાજ હત્પસેન મુસાણી (રે. ભરતનગર ભાવ.) ઉપેન્દ્રસિંહ લાખુભા ડોડીયા (રે, ચિત્રા, ભાવ.), મુકેશ પુના ડાભી (રે. નિર્મળનગર, ભાવ.), રણજીતસિંહ હકુભા ગોહલ (રે. ભોજપરી, ભાવ.), બાબુ પરબશોત્તમ મકવાણા (રે. લાલટાંકી, ભાવ.) મુકેશ રવજી ચૌહાણ (રે. મફતનગર, ચિત્રા, ભાવ.) અને પ્રદિપસિંહ કિશોરસિંહ ચુડાસમા (રે. દેસાઇનગર, ભાવ.)ને રોકડા રૂપિયા ૪૭,૬૦૦ અને વાહનો મળી કુલ રૂપિયા ૪,૪૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read the full article
0 notes
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરાના મહામારીમાં ઉમદા કામગીરી.
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દારા કોરાના મહામારીમાં ઉમદા કામગીરીમાં ફર” ( બજાવી રહયા છે,આ કામગીરીમાં ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.કુલદીપ સાપરીયાના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે.ના કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રી ડો.સુશીલ કાનાણી તથા સુપરવાઇઝર શ્રી પી.ડી.સુરાણી તથા પી.એચ.સી.સ્ટાફ દારા દર્દીઓને સતત આરોગ્ય શિક્ષણ અને બહારના રાજયમાથી આવેલા વ્યકતી ઓને હોમકોરોન્ટાઇન કરવામાં…
View On WordPress
0 notes
રાજ્યની તમામ સરકારી શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફરિજયાત
રાજ્યની તમામ સરકારી શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફરિજયાત
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફરિજયાત કરાઈ છે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ આજથી લાગુ કરવામાં આવી છે. શિક્ષકો શાળાઓમાં અનિયમિત તથા વારંવાર ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવતાં રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
શાળાઓમાં ફીંગરપ્રિન્ટથી જ હાજરી પુરવાની કામગીરી શરૂ થતાં હવે શિક્ષકોનાં ડીંડક બંધ થશે એટલું જ નહીં, શાળામાં રોજ કેટલા વિદ્યાર્થીઓ આવે છે તેની માહિતી પણ…
View On WordPress
0 notes
=👆======= = = નિષ્ફળતા = = =======👆=
જમા ઉધાર ની આ બેંકિંગી સ્વાર્થી દુનિયા માં ખદ બદતા જીવન જીવનારાઓ વચ્ચે મારા જેવા નિક્કમા આવારા ગર્દ , ગરીબ અને અનપઢ પણ.....? "પાગલ" પણાનાં વિચારો પ્રમાણે વાણી ઉચ્ચારતા અને એજ પ્રમાણે વર્તન અને વ્યવહાર કરતા એક સંપૂર્ણ પણ�� નિષ્ફળ ગયેલ "પાગલ વ્યક્તિ" ને આજે ફરી કોઇ ની યાદ માં કોઈ ના ઉપર એક ઔર વિચિત્ર પત્ર લખવાની ગાંદી ઘેલી ઇચ્છા થઈ આવી છે અને આ લાલ કલમ રણકાવી રહ્યો છું .
અત્યારે બહાર શરૂઆતી છીછરા મૌસમી વરસાદ ની ધૂમ્મશી ઝરમરે શુક્રવાર ની આજની બેચેની પ્યાસી સર્દ સાંજને મારી જેમજ એક ઉદાસ ધૂંધની પ્યાસી મૌસમી બાહોમાં કશીને આલીંગની જકડી લીધી છે , આજની આ આઠમતી મદહોશ સાંજની ધૂંધળી ચૂંબકીય સ્યાહી મારા ઘરની પાછલી મૌન દિવાલો ને ચૂપકિદીથી લીપવાને બહાને મારીજેમ ચૂમી રહી છે છતાં...... કોઈ ની યાદમાં દૂબેલા મારા સંવેદનશીલ 'પાગલ-મન' ને ..... હાલ ટ્યુબ લાઈટ સળગાવાની પણ જરાયે ઈચ્છા થતી નથી , બસ.......! આ ધૂમ્મશી સર્દ પ્યાસી સાંજની એક્કલ ઉદાસી ઓઢી " હું" મ્યુઝિક પ્લેયર માં મારી વર્ષો જુની આદત મૂજબ દર્દ ભર્યા ગીતો સાંભળતા - સાંભળતા કોઈ ની અવર્ણનીય અલૌકિક "તન - મન" ની પ્યાસ માં ભાવ વિભોર નશિલો બની મારી બીજી પૂરની વિચિત્ર આદત અને ટપોરી ભાષાનું ફરી એક વાર સફળ કે નિષ્ફળ પ્રદર્શન દ્વારા કોઈ ને રંજ બક્ષી મારી નિષ્ફળતા ના માયાવી વાઇબ્રેશન ચક્ર પરિઘ માં સંમોહીત સામેલ કોઈ ને ભરમાવી રહ્યો છું .
મારા વિશે કોઈ કેટલુ જાણે તે મને હજીય, જરાયે ખબર નથી પણ "હું" તમારી જાણ ખાતર આજે જણાવું તો "હું" પ્યાસી પ્રક્રુતિ નો "પાગલ" અને વિચિત્ર 'મન' વાળો વ્યક્તિ છું પછી ભલે જમાનાને બદલવાની મારી જીંદગી ભરની સર્જન પ્રવ્રુતિ ઓ નુ પરિણામ આજ સુધી જમાનાની સ્વાર્થી દ્રષ્ટિ માં શૂન્ય રહ્યુ હોય અને મારા ખાતા માં હમ્મેશ ની માફક ભલે નિષ્ફળતાજ જમા થતી રહી હોય એનો મને જરાયે અફસોસ નથી કેમકે.... " હું" મારી રીતે તો આજ સુધી બરાબરજ હતો "હા....!" મારા "પાગલ" વર્તન થી કે મારા વ્યવહાર ના કારણે કોઇ ને આજ સુધી અન-ગીનત દુખો મળ્યા છે એનોતો મને ભારો-ભાર રંજ અને અફસોસ છેજ પણ.....? "હું" એક "પાગલ" અનપઢ , ટપોરી , મંદ બુધ્ધિ જીવી વ્યક્તિ છું જે તો એ જાણેજ છે અને એટલેજ મેં પણ વારંવાર એની માફી પણ માંગી નથી છતાં પણ "હું" એનો ગુનેગાર તો છુંજ .
બીજી એક ખાસ વાત...... મને જે ખબર છે ત્યાં સુધી એણે મોટે ભાગે જીંદગી ને સમાજનાં ચોકઠાં ની બારી માંથીજ નિહાળી છે જોકે.... એ એની રીતે ચોક્કસ બરાબરજ છે , પણ.....? "હું" એ સામાજીક ચોકઠાં ઓને ચીરી ફાડીને સળગાવી નાખવા માટેજ જીંદગી ની મોટે ભાગની રમતો રમતો રહ્યો છું , પછી ભલે એ રમત જીતવામાં પણ મેં હમ્મેશાં નિષ્ફળ કેમ ના રહ્યો હોય તોપણ જીંદગી પ્રત્યે નાં મારા આવા આગવા મિજાજનો મને આજ સૂઘી ગૌરવ જ છે કેમકે ગમે તેવી પરિસ્થિતિ માં પણ મેં જીંદગીની કોઈ પણ રમતમાં એના પ્રત્યેનાં મારા પ્યારને ક્યારેય રમત સમજીજ નથી તેમજ મારા એક તરફીય પ્યારમાં ક્યારેય લેશ માત્રય ઓટ પણ આવીજ નથી "હા....!" અહીં એ વાત અલગ હોય શકે કે.... 'એમણે' મારો કે મારા પ્યાર નો વારંવાર શાયદ અસ્વીકાર કર્યો હોય , જે હશે તે પણ આજે સઢવિના ના વાહણ ની જેમ આર્થિક ક્ષેત્રે અસ્થિર , અ નિયમિત , રખડુ , ઝગડાળુ , એક નિષ્ફળ જીંદગી જીવી - જીવી ને મારી આટલી જીંદગી ની ઉમરે મારી આંખોમાં 20 વર્ષ ની વધારાની ઉદાસી માળો બાંધીને બેસી ગયેલ છે, આંખોનાં નિચે અકાળે દોરાયેલા કાળા કુંદાળાઓ સામે મારા ભૂરા ફર - ફરતા વાળમાં વિખરાયેલ સમય ની સફેદી સામે અને ઉજળેલા જંગલ ની જેમ ઉગી નિકળેલી દાઢી અને મૂંછ વચ્ચેથી ઝબૂકતી સિગારેટ માં એની મખ - મલી પ્યાસી યાદનાં સંવેદની પડછાયા સ્વરૂપ નિકળતા ધૂમાડાનો તિખાસ મારા ગમ - ગીની માં ચાર 'ચાંદ' લગાવી રહ્યા છે .
મારી સંવેદની પ્યાસી જીંદગી તો ક્યારની નાકામ્યાબી અને નિષ્ફળતાની ખાઇ માં પછડાઈ ગયેલ છે , પણ..... શું કરું.........? કોઈ તો મને સમજાવો કે જીંદગી જેની ઈર્દ - ગીર્દ ઘુમતી હોય એજ "મૂમતાઝ" સ્વરૂપ ધરીજો ન રહે તો...... બીજુ શું થઈ શકે. .......? ધરી વગરની અધ્ધરજ ને. .........? છતાં મારી ગમ - ગીની યાદ માં મારા પ્યાસા અને તડફડતા દિલમાં અને મારા મદહોશ "મન -મંદિર" માં "તાજ" સ્વરૂપ જેનુ સ્થાન હતુ એ છે અને હમ્મેશાં રેહશેજ એમાં જરાયે સંદેહ નથી , ગમેતેવી પરિસ્થિતિ માં "હું" એને નજર પણ નાં આવું તોયે આટલો વિશ્વાસ તો એણે રાખવોજ જોઈએ , બાકી તો એની મરજી...... પણ આ સાથે બીજી એક વાત સાચી કહૂંતો મારી આજની પરિસ્થિતિ ને "હું " હકિકત નાં આયના માં વર્તમાન માં નિહારુંતો કોઈ પણ એંગલ "હું" એને મેળવવા કે પામવાને હવેતો લાયકજ રહ્યો નથી જે "હું" હવે બરા બર જાણી ચૂક્યો છું અને શાયદ એ પણ આ સચ્ચાઈ સ્વીકાર તીજ હશે એવો મને અંદાજ પણ આવી રહ્યો છે છતાં એને વારંવાર પરેશાન કરી અપેક્ષાઓનો સંગે મર-મરી બિસ્તર બિછાવી એક "શાહજાંહી" નિષ્ફળ પ્રતિક્ષા કરી રહ્યો છું અને એને મળવાની ઉમ્મીદમાં બસ એનીજ રાહ જોઈ રહ્યો છું .
દોસ્તો........પણ જ્યારે.... અપેક્ષાઓ નિષ્ફળતા નું રૂપ ધારણ કરે છે અને એ નિષ્ફળતા ની અસહ્ય પીડા જો 'હર્ષ' બનીને વર્ષો ના પ્યાસા સૂકા હોઠો ઉપર ઉતરી આવે છે ત્યારે એ સંવેદની 'હર્ષ' અવર્ણનીય એક કોહરામનાં રણમાં જલતી શમા બરાબર અમોક સ્મિત બની જાય છે જેના રહસ્ય નો 'તાગ' આમ વ્યક્તિ ના "મન" ના વિચાર દાયરાથી બહાર નાં અ સમજણ ક્ષેત્ર માટે અકળ બની જાય છે . અને તેના દ્વારા ઉત્ત્તેજિત "મન" માં વહેતી સંવેદની ધારામાં વેદના - સંવેદના ની અમાપ ભરતી - ઓટ ની "તેજ" ગતીમાં અવર્ણનીય તીવ્રતાની વીજ વહાવી જાય છે , અને એના દ્વારા ઉત્પન્ન થતા લાગણી સભર સૂનામી તરંગો નાં મોજાંનો પરાકાષ્ઠી પ્રહાર છેવટે એનાજ ઇંતેજાર માં વર્ષો થી ઠાકી ગયેલ મારી પ્યાસી નૈન ધારા માંથી આંશુ ની "નીર ગંગા" વહાવવા માં ચોકકસ સફળતા પ્રાપ્ત કરી જાય છે , અને આવી પરિસ્થિતિ નુ જ્યારે પણ સર્જન થાય છે ત્યારે - ત્યારે.... હું કોઈ શાયર કે કોઈ લેખક ના હોવા છતાં અર્ધ શાક્ષરતામાં પણ આવી રીતે , જોકે... અર્થ વગરનુંજ ..... પણ... તેજાબી શાબ્દિક સ્વરૂપે મારી "લાલ કલમ" માંથી કાગળ ઉપર ગમગીન દર્દ ટીપાં ટપકતા જાય છે અને છેવટે આવા વિચિત્ર બોરિંગ રફ શબ્દો આમ કગળ ઉપર પીસરાઈ ને એની "રાજ ભોગી શાહી પંગત" માં પહોંચે છે ત્યારે એના જેવા વ્યક્તિ ને ચોક્કસ દુ:ખ નો ઓટકાર આપી શાયદ મારા પ્રત્યે ગુસ્સો જનમાવવામાં સફળતા બક્ષીજાય છે , જોકે એ વાત પણ સાચીજ છે કે મારા દ્વારા ચીતરાયેલા અર્ધશિક્ષિત અને ટપોરી ભાષી પત્રમાં કોઇ સંવેદની જાન કે ચૂંબકીય અદ્રશ્ય આત્મા હોતી નથી અને તેથીજ શાયદ એના ભાવ વિભોરી દિલમાં કોઈ છીછરી છબી છોડવા માં પણ મેં અસમર્થ રહુ છું , અને મારી માસુમ લાગણી રૂપી પત્ર રિફ્લેકશન મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી જાય છે.
દોસ્તો........ આ જીંદગી ની જંગ માંથી મને મળેલ નિષ્ફળતા નું ગમ ભરેલ પોટલુ ઘાયલ અને જખમી હાલતમાં , મજબૂરીમાં ઉંચકીને એકલો અટૂલો સતત ચાલતાં હવે મારા આ અસ્વસ્થ કદમો ખરેખરજ લડખડાઈ રહ્યા છે છતાં પણ મારા એકલા પાસે અત્યારે આનો કોઈ રસ્તો કે ઉકેલ નથી તેમજ આજે આવી અસ્વસ્થ હાલતમાં કે મૂળછીત જેવી પરિસ્થિતિ માં કોઈ યોગ્ય નવો માર્ગ કે ઉકેલ સોધવાની હિમ્મત કે સમજણ પણ આ "પાગલ" પાસે રહી નથી .
દોસ્તો......... મારા આ નિષ્ફળતા નાં ઉદાસ અને ગેહરા જખમ પર 'હર્ષ' રૂપી મરહમ બની લીપાઈ ને મારા ઉત્તેજિત 'મન' ને કોણ સાંત્વના આપે. .......?
દોસ્તો એમ કહેવાય છે કે...... જ્યારે સાપ અને નોળીયા ની લડાઈ થાય છે ત્યારે ખરેખર નોળીયોજ પ્રથમ ઘાયલ થાય છે અને અસ્વસ્થ બની જાય છે , પણ.... નોળીયાની પાસે તો ક્યાંક એક અમ્રુતી નોળવેલ હોય છે જે સાપને ખબર હોતી નથી અને નોળિયો મૂળછીત જેવી હાલત માં પણ દોડતો જઈ ક્યાંક છપાયેલી એની નોળવેલ ને એકાંતમાં ફક્ત ચૂમી આવે છે અને ફરી પહેલાં ના જેવો તરો તાજા સ્વસ્થ થઈ આવે છે અને છેવટે સાપના ટૂકડા કરી નાંખે છે .
માફ કરજો મારો કોઈ અધિકાર તો શાયદ નથી છતાં આ સત્ય છે એટલેજ જણાવું છું કે આ ઘાયલ અને પ્યાસા "પાગલ" નોળીયાની નોળવેલ બીજી કોઈ નહીં ફક્ત અને ફક્ત "એજ" છે....... પણ એનાથી સટટ દૂર થઈ જવાને લીધે આજે એકદમજ અસ્વસ્થ થઈ ગયેલ છું જો પેલા નોળીયા ની જેમ મને પણ મારી નોળવેલ ની સંગત મળશે તો "હું" પણ ફરી સ્વસ્થ બની જીંદગી ની ફરી કેટલીયે જંગ લડવા માટે ની શકિત એકથી કરી શકુ અને ગમેતેવી મૂશીબતો નો સામનો કરી શકુ પણ.... પેલા નોળીયા ના જેટલો નશિબદાર "હું" નથી જે હું જાણું છું .
આજે જ્યાં પૂરી દુનિયા ફક્ત પોતાનાજ સ્વાર્થ માટે , પોતાના શ્રેય અશ્વને દોડાવતી હોય....... એવા આ...... સંગમ યુગનાં અંતમાં મારા જેવા એક બેબસ અને નિષ્ફળ વ્યક્તિ માટે એ પણ હવે પોતાના સફળતાના શ્રેય અશ્વને કે પોતાના સફળતાના કદમને અટકાવી મારી સાથે કેવી રીતે અને કેટલી વાર મારા કદમો સાથે એના કદમો મીલાવી શકે ......? જે પણ "હું " થોડુ ઘણુ તો સમજુ છું , અને એટલા માટેજ હું ક્યારેય એનો દોષ કાઢી શકુ નહીં પણ...... આતો એક "પાગલ" જ છું ને એટલે ગમે તેવી નિષ્ફળતા ની ગેરંટી વાળી અપેક્ષા પણ સેવતો રહું છું માટે માફ કરી શકાય તોજ માફ કરજો. ........
એકલતા ના સૂમસામ માહોલ માં આજે પણ વધારેજ અને તેપણ શાયદ અર્થ હીન લખી રહ્યો હોય એવુ લાગી રહ્યુછે માટે હવે વધુ ચિતરવાનુ બંધ કરી રહયો છું . સમય અને સંજોગો જો અનુકુળ બને અને મારી વેદના અને વ્યથા રૂપી આ સંવેદની પત્રજો કયારેક તારી નજર સમક્ષ આવી જાય તો આ "પાગલ" ને આવુ લખવા બદલ માફ કરજો . બસ .
- " યોગી પટેલ "
0 notes
અલંગ યાર્ડ અને રોલીંગ મીલો ફરી ધમધમતી થઈ, Gujarat -News
અલંગ યાર્ડ અને રોલીંગ મીલો ફરી ધમધમતી થઈ, Gujarat -News
અલંગ યાર્ડ અને રોલીંગ મીલો ફરી ધમધમતી થઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– હડતાલનો સુખદ અંત આવતા પ્લોટોમાંથી સ્ક્રેપનંન લોડિંગ શરૂ
– હડતાલના પગલે કેટલીક મીલોને પાંચ-સાત દિવસ બંધ રાખવી પડી, અન્ય રાજ્યોની ગાડી પણ ભરાઈ
ભાવનગર : ટ્રક હડતાલના પગલે અલંગમાં ૪૦૦ ટ્રકના પૈડા થંભી જતાં ૨૧ દિવસથી ડિસ્પેચ ઠપ થઈ ગયં હતું. આખરે હડતાલનો સુખદ અંત આવતા આજથી અલંગ યાર્ડ…
View On WordPress
0 notes
ગેસ સિલિન્ડરની કિંમતમાં માસિક વધારાનો નિર્ણય ફરી અમલી થશે સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પર ફર એકવાર વધુ બોજ પડી શકે છે. કારણ કે સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિને વધારો કરવાનો નિર્ણય ફરી એકવાર અમલી કરવા માટેની તૈયારી કરી લીધી છે. જો કે આ વખતે મહિને વધારો પહેલા કરતા ઓછો રહેશે. મળી રહેલી માહિતી મુજબ સરકાર હવે પહેલા ચાર રૂપિયાના બદલે ગેસ સિલિન્ડરની કિંમતમાં મહિને રૂપિયા બે અથવા તો ત્રણનો વધારો કરી શકે છે. હાલમાં જ આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ફિડબેકના આધાર પર આ નિર્ણયને પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. ડિસેમ્બર મહિનામા ંજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં માસિક વધારો ટાળ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન સબસિડી પર ટાર્ગેટ ધરાવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો સહિત ગરીબી રેખાની નીચે રહેલા લોકો પ્રત્યે સબસિડીને લઇને સરકાર હાલમાં ધ્યાન આપી રહી છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહેલા અધિકારીઓએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કે સરકાર ફરી એકવાર આ નિર્ણયને અમલી કરવા વિચારણા કરી રહી છે. સબસિડીનો લાભ મેળવી રહેલા લોકોની સંખ્યા હાલમાં ૧૯૦ મિલિયનની આસપાસની રહેલી છે. કેટલાક પોલીસી પગલા મારફતે જરૂરીયાતવાળા લોકો સુધી લાભ પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. સબસિડીને સંપૂર્ણપણે દુર કરવા માટેની કોઇ યોજના નથી. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલીસીસના કહેવા મુજબ સિલિન્ડર પર દેસ પર સબસિડી ડિસેમ્બર મહિનામાં ૨૫૧ રૂપિયા હતી. કુલ વપરાશમાં સતત વધારો થઇ રહ્યો છે. નવેમ્બર મહિનામાં ગ્રોથનો આંકડો ૬.૭ ટકાની આસપાસનો રહ્યો હતો. પાંચ પ્રદેશો પૈકી નોર્થમાં વપરાશની ટકાવારી સૌથી વધારે ૩૧ ટકાની આસપાસની છે. દક્ષિણમાં વપરાશની હિસ્સેદારી ૨૮.૭ ટકા અને પશ્ચિમમાં વપરાશની હિસ્સેદારી ૨૨.૧ ટકા રહી છે. આવી રીતે પૂર્વમાં ગેસની વપરાશની હિસ્સેદારી ૧૫.૮ ટકાની આસપાસની રહી છે. ઉત્તરપૂર્વમાં વપરાશની હિસ્સેદારી ૨.૩ ટકાની આસપાસ એપ્રિલથી નવેમ્બર વચ્ચેના ગાળામાં રહી છે. નવેમ્બરના આંકડા પર નજર કરવામાં આવે તો ભારતમાં ૨૫૧.૧ મિલિયન સ્થાનિક એલપીજી ગ્રાહકો રહેલા છે. જે પૈકી અલગ અલગ કંપની પાસે ગ્રાહકોની સંખ્યા જુદી જુદી છે. આઇઓસી પાસે સૌથી વધારે ૧૨૧.૨ મિલિયન એલપીજી ગ્રાહકો છે. જ્યારે બીપીસીએલની પાસે ૬૪ મિલિયન એલપીજી ગ્રાહકો રહેલા છે. એચપીસીએલની પાસે પણ મોટી સંખ્યામાં ગ્રાહકો રહેલા છે. તેની પાસે જે ગ્રાહકો છે તેની સંખ્યા ૬૫.૯ મિલિયન જેટલી છે. પીપીએસીના આંકડા દર્શાવે છે કે ૨૧૪ મિલિયન સક્રિય વપરાશકારો છે. આ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એલપીજી અને કેરોસીન પર સંયુક્ત સબસિડી ક્લેઇમનો આંકડો ગણવામાં આવ્યો છે. આ આંકડો જે પેટ્રોલિયમ મંત્રાલય પાસે મોકલી દેવામાં આવ્યો હતો તે આંકડા વધીને ૯૦૭૯ કરોડ સુધી પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય કિંમતમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે જેના કારણે તેમાં વધારો થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. સરકારે સફળ રીતે જુલાઇ ૨૦૧૬ બાદથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના યોજના હેઠળ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમેરી લીધા છે. નવેમ્બર દરમિયાન આયાત કરવામાં આવેલા પેટ્રોલિયમ પેદાશો પૈકી એલપીજી અને પેટકોકની આયાતની હિસ્સેદારી ૭૬.૩ ટકાની આસપાસ રહી હતી. એકલા એલપીજીની વાત કરવામાં આવે તો આંકડો કુલ પેટ્રોલિયમ પૈકી ૪૧.૯ ટકાની આસપાસ છે. જાણકાર નિષ્ણાતોએ કહ્યુ છે કે કુલ એલપીજી આયાત પૈકી મોટા ભાગની આયાત પશ્ચિમ એશિયામાંથી કરવામાં આવી હતી. આ મહિના દરમિયાન ૯૮.૪ ટકા આયાત પશ્ચિમ એશિયા તરફથી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા સ્કીમ હેઠળ મોટી સંખ્યામાં ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. આનો લાભ પણ લોકો લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરના વપરાશમાં વધારો થઇ રહ્યો છે. નવેસરના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતમાં ગેસ વપરાશમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જેથી આંકડો વધીને ૨૧.૫ એમટી સુધી પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં વપરાશનો આંકડો ૧૯.૬ એમટી રહ્યો હતો. સરકારે જુલાઇ ૨૦૧૬ બાદછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મારફતે ગરીબી રેબા નીચે રહેલા બીજા ૩૨.૨ મિલિયન લોકોને આવરી લીધા છે. આ દિશામાં સરકાર ખુબ ઝડપથી આગળ વધી રહી છે. આગામી દિશામાં આની ગતિને વધારી દેવામાં આવે તેવી શક્યતા છે. મહિલાઓને ઉજ્જવલા કનેક્શન હેઠળ આવરી લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ઉજ્જવલા ગેસ કનેક્શન સ્કીમને પ્રતિસાદ મળી રહ્યો છે.
0 notes
#જય_હિંદ....#વંદેમાતરમ....✨🙏🇮🇳🙏✨ #અવિરત_વિકાસ....#ભગીરથ_પ્રયાસ✨🙏🇮🇳🙏✨ #સેવા....#સંગઠન....#સમર્પણ....#સાથે...🇮🇳✨🇮🇳... #ફરી_આવીશું....#હમણાં_જીતશું....✨🇮🇳✨ #નવી_સવાર....#નવી_શુરૂઆત....✨🙏🇮🇳🙏✨ #શ્રીમતી_ઉર્વીબેન_ભરતભાઇ_ટાંક નું જે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના હતા તેમનું ભાજપ પાર્ટી અને #શ્રી_વિજયભાઈ_રૂપાણી_સાહેબ સરકાર #સર્વસમાજ ના હિત માટે ભાજપ પાર્ટી અને ભાજપ સરકાર ને સમર્થન જાહેર કરીયે છીએ. અમરેલી જિલ્લા ની ધારી-બગસરા-ચલાલા-ખામ્ભા-94 વિધાનસભા સીટ ઉપર થી અપક્ષ ઉમેદવાર તરીકે અમરેલી જિલ્લા ના ઉદ્યોગપતિ શ્રી ભરતભાઇ ટાંક ના પત્ની શ્રીમતી ઉર્વીબેન ટાંક દ્વારા ભાજપ ને સમર્થન જાહેર કરીયે છીએ સાથે શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા તમામ જ્ઞાતિ ના આગેવાન શ્રી , તમામ જ્ઞાતિ ના પ્રમુખ શ્રી , તમામ યુવાનો , માતા , બહેનો , જેમને મને સાથ અને સહકાર આપ્યો અને મારા માં જે અમે સમાજ સેવા કરીયે છીએ એહ વિશ્વાસ મુક્યો એ તમામ ની દિલ ની લાગણી સાથે ખૂબ ખૂબ આભાર માનું છું અને બાંહેધરી આપું છું હર હંમેશા સર્વ સમાજ ની સેવા માટે તમારા સાથે જ હશું. ફરી થી સર્વ નો આભાર સાથે સર્વ ને અભિન��દન. આગામી ધારી-બગસરા-ચલાલા-ખામ્ભા-94 વિધાનસભા ની પેટા ચૂંટણી હોય જેમાં #શ્રીમતી_ઉર્વીબેન_ટાંક દ્વારા ગુજરાત ના પનોતા પુત્ર વડાપ્રધાન #શ્રી_નરેન્દ્ર_ભાઈ_મોદી તથા #શ્રી_અમિતભાઇ_શાહ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી #શ્રી_વિજયભાઈ_રૂપાણી સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ના #પ્રમુખશ્રી_સી_આર_પાટીલ સાહેબ ના નેતૃત્વ મા ભારત અને ગુજરાત મા જે અવરીત વિકાસ કરી જે ઉંચાઈ પર પહોંચ્યું છે જે વિકાસ અવરીત પણે આગળ વધે તે ધ્યાને લઇ તથા દરેક સમાજ ના વિકાસ ની ગાથા મા જોડાવા માટે તક મળશે એવી બાંહેધરી સાથે અપક્ષ ઉમેદવાર શ્રીમતી ઉર્વીબેન ટાંક દ્વારા ભાજપ ને સમર્થન જાહેર કરેલ છે. આ સાથે ધારી-બગસરા-ચલાલા-ખામ્ભા-94 વિધાનસભા મા જે વિકાસ થી વંચિત હોય જે તે વિસ્તાર મા વિકાસ ના કામો બાકી હોય તે કામો આગળ વધારવા અને ધપાવવા ને ધ્યાને લય ભાજપ ને સમર્થન આપેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના આગેવાન અમરેલી ના તબીબ ડો. શ્રી ભરતભાઇ કાનાબાર સાહેબે વિકાસ ની વાત ધ્યાને લય સંકલન કરી જેની ચર્ચા ગુજરાત સરકાર ના અમરેલી જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજા તથા ગુજરાત પ્રદેશ ભાજપ ના ધારી વિધાનસભા સીટ ના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભેંડેરી સાથે વિસવૃત ચર્ચા કરી ભાજપ ને સમર્થન આપવા માટે જાહેર કરેલ છે. ગુજરાત ના યશસ્વી મુખ્યમંત્રી #શ્રી_વિજયભાઈ_રૂપાણી તથા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ #શ્રી_સી_આર_પાટિલ_સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા ભાજપ ને સમ https://www.instagram.com/p/CGbyWb_jQjs/?igshid=u3ezv7mgg31z
1 note
·
View note
ડાકોર મંદિરમાં ફરી મહિલાએ રેલિંગ કૂદી આવીને ઝૂલો ઝૂલાવ્યો, Gujarat -News
ડાકોર મંદિરમાં ફરી મહિલાએ રેલિંગ કૂદી આવીને ઝૂલો ઝૂલાવ્યો, Gujarat -News
ડાકોર મંદિરમાં ફરી મહિલાએ રેલિંગ કૂદી આવીને ઝૂલો ઝૂલાવ્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– મંદિરના ટ્રસ્ટીઓ સામે ભક્તોમાં રોષ વ્યાપી ગયો
– મહિલાને બહાર કઢાતા ઝપાઝપી થઇ : અગાઉ પણ નવ મહિલા નીજ મંદિરમાં પહોંચી ગઇ હતી
નડિયાદ : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ફરી વિવાદમાં સપડાયું છે. હિંડોળા મહોત્સવમાં ગઈકાલે એક મહિલા રેલિંગ કૂદીને અંદર ધસી આવી હતી…
View On WordPress
0 notes
લાલગેબી આશ્રમ રોડ ઉપર પાણી ફરી વળ્યા, Gujarat -News
લાલગેબી આશ્રમ રોડ ઉપર પાણી ફરી વળ્યા, Gujarat -News
લાલગેબી આશ્રમ રોડ ઉપર પાણી ફરી વળ્યા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,શુક્રવાર,13 ઓગસ્ટ,2021
પૂર્વ અમદાવાદના લાલગેબી આશ્રમ રોડ ઉપર મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા ૬૦૦ એમ.એમ.ડાયાની નવા ફીડરની કામગીરી ચાલતી હોવાના કારણે લાઈનના
વોશઆઉટ સમયે પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા.જેને લઈને પાણીનો વ્યાપક વેડફાટ થવા
પામ્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…
View On WordPress
0 notes