સુપ્રીમ ચુકાદો રાહુલ ગાંધી ની બે વર્ષની જેલની સજા પર રોક...
સુપ્રીમ ચુકાદો રાહુલ ગાંધી ની બે વર્ષની જેલની સજા પર રોક…
RAHUL GANDHI
રાહુલ ગાંધીએ તેમના સાંસદપદ ગુમાવ્યાના ૧૩૩ દિવસ પછી, સુપ્રીમ અદાલતે તે જ નિર્ણયને ઊલટાવી દીધો છે.
જેના કારણે તેમણે તેમનું સાંસદપદ ગુમાવ્યું હતું. સુપ્રીમ અદાલતે શુક્રવારે મોદી સરનેમ સંબંધિત માનહાનિના
કેસમાં શ્રીમાન રાહુલ ગાંધીની બે વર્ષની જેલની સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે, અદાલતે નીચલી અદાલતોના
નિર્ણય પર ત્રણ…
View On WordPress
0 notes
-આ છે *ભારત અને મહાભારત*
---_---------_----------------------+
*😅મહાત્મા બુદ્ધ* એ લગ્ન કર્યા હતા. પરંતુ તે તેની પત્નીને છોડીને સત્યની શોધમાં નીકળ્યા હતા.તેની પત્ની એકલવાયું જીવન જીવતી હતી. તેમની પત્નીનું નામ યશોધરા હતું.
😅 *મહાવીર સ્વામી* ના પણ લગ્ન થયા. પરંતુ તે પણ તેની પત્નીને છોડીને સંન્યાસી બની ગયા. તેની પત્ની એકલવાયું જીવન જીવતી હતી. તેમની પત્નીનું નામ યશોદા હતું.
😅 *મોદી* એ પણ લગ્ન કર્યા. પણ પત્નીને છોડી દીધી. અને દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેની પત્ની પણ એકલવાયું જીવન જીવી રહી છે. તેમની પત્નીનું નામ યશોદાબેન છે.
યશોધરા, યશોદા અને યશોદાબેન!
*મહાત્મા, મહાવીર અને મોદી!*
શું આ માત્ર સંયોગ છે કે પછી ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
😅 *દુર્યોધન અને રાહુલ ગાંધી* -
આ બંને, અનફિટ હોવા છતાં, માત્ર એટલા માટે કે તેઓ રાજવી પરિવારમાં જન્મ્યા હતા, સરકાર અને દેશ પર તેમનો અધિકાર સમજે છે.
😅 *ભીષ્મ અને અડવાણી* -
ક્યારેય સત્તામાં ન રહી શક્યા છતાં સર્વોચ્ચ સન્માન મળ્યું. તે પછી પણ જીવનના અંતિમ તબક્કે સૌથી વધુ લાચાર જોવા મળે છે.
😅 *અર્જુન અને યોગી આદિત્યનાથ*-
તેઓ બંને ધર્મના માર્ગે ચાલતા ચાલતા ટોચ પર પહોંચ્યા... જ્યાં તેઓએ તેમની યોગ્યતા દર્શાવી.
😅 *કર્ણ અને મનમોહન સિંહ-*
બુદ્ધિશાળી અને સક્ષમ હોવા છતાં, અધર્મનો પક્ષ લેવાને કારણે તે જીવનમાં ઇચ્છિત સફળતા મેળવી શક્યા નહીં.
😅 *જયદ્રથ અને કેજરીવાલ*
બંને અત્યંત મહત્વાકાંક્ષી એકે અર્જુનનો વિરોધ કર્યો અને બીજાએ મોદીનો વિરોધ કર્યો. જો કે તેમને રાજ્ય મળ્યું, પરંતુ નબળી રાજકીય વિચારસરણીને કારણે, પછીથી તેમને દુષ્ટતા મળી.
😅 *શકુની અને દિગ્વિજય-*
બંનેએ જીવનભર પોતાના ફાયદા માટે અયોગ્ય માલિકો સાથે મિલનસાર કર્યું.
😅 *ધૃતરાષ્ટ્ર અને સોનિયા* -
તેનો પુત્ર પ્રેમમાં આંધળl છે.
-આ છે *ભારત અને મહાભારત*
ગમ્યું હોય તો આગળ શેર કરજો.
3 notes
·
View notes
Congress: તે કોણ છે..? મમતા બેનર્જી મામલે મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી વચ્ચે શાબ્દિક ટકરાવ
Congress: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર ચૌધરીને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે અધીર રંજન ચૌધરીએ ભારત ગઠબંધનના નિર્ણયનું પાલન કરવું જોઈએ. જો તે આવું ન કરી શકે તો પાર્ટી છોડી દે.
મલ્લિકાર્જુન ખડગેએ મમતા બેનર્જી સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના કટ્ટર વિરોધી હોવા બદલ પીસીસીના વડાને આડે હાથ લીધા છે. ખડગેની આ ટિપ્પણી મુંબઈમાં પત્રકારો દ્વારા…
View On WordPress
0 notes
આયુષ્માન કાર્ડ PDF ડાઉનલોડ કરો કેવી રીતે ઓનલાઇન @bis.pmjay.gov.in
આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના છે જે અંતર્ગત પાત્ર લોકોના ઓનલાઈન આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. BIS PMJAY પોર્ટલ દ્વારા, તમે તમારા અને તમારા પરિવાર માટે તમારા આધાર નંબર દ્વારા પીડીએફમાં આયુષ્માન કાર્ડ ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો. આ કાર્ડ દ્વારા તમે ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો.
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ 2023-24
યોજના આયોજકભારત સરકાર યોજનાનું…
View On WordPress
0 notes
P M Vishvakarma Yojana 2023 (PM VIKAS) : પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના : અરજી કઈ રીતે ક. વી ? કોણ લાભ લઈ શકે ? : શું લાભ મળે ?
P M Vishvakarma Yojana : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
ભારત સરકાર દ્વારા P M Vishvakarma Yojana (PM VIKAS) : પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના ની જાહેરાત કેન્દ્રિય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમન દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના બજેટ માં કરવામાં આવેલ છે. આ યોજના નું નામ ભગવાન વિશ્વકર્મા જી ના નામ પર રાખવામા આવેલ છે અને આ યોજના નો લાભ પણ આ જાતિઓને વધુ મળવાનો…
View On WordPress
0 notes
E-Shram Card Download PDF In Gujarati : ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો, જુઓ સંપૂર્ણ માહિતી અહીંથી
E-Shram Card Download PDF In Gujarati : ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ : ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને ભારત સરકાર દ્વારા 12-અંકનો UAN નંબર જારી કરવામાં આવે છે. UAN કાર્ડ એક યુનિક નંબર છે, જેના કારણે તે UAN કાર્ડ (UAN CARD – યુનિવર્સલ એકાઉન્ટ નંબર) તરીકે ઓળખાય છે, જો તમે પોર્ટલ પર તમારું ઇ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે, પછી તમે ઇ શ્રમ પોર્ટલની વેબસાઇટની મુલાકાત લઈને તમારો UAN નંબર (ઇ શ્રમ…
View On WordPress
0 notes
Airforce Agni-Veer
ભારત સરકાર ના વાયુસેના માં Airforce Agni-Veer 01/2024 માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આના માટે એલિજિબલ છે એ ઓફીસીએલ અડવર્ટિઝમેન્ટ વાંચી લે અને એ અનુસાર જેરીતે ફોર્મ ભરવાનું છે એ માહિતી મેળવી લેવી.
નોટિફિકેશન માં તમને લાયકાત, કેટલી ઉમરના લોકો ભરી શકે અને ઉમેદવારો નું સિલેકશન કરી રીતે કરવાનું છે એ બધી માહિતી તમને એમાં આપવામ આવશે. તમે નીચે આર્ટિકલ માં આ નોટિફિકેશન ની…
View On WordPress
1 note
·
View note
2000ની નોટ પાછી ખેંચી લેવા પાછળ આગામી ચૂંટણીનું કોઇ કનેક્શન છે? સરવે જાણો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત પછી રાજકીય હલચલ મચેલી છે. RBIના આ નિર્ણયને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વિપક્ષ 2000ની નોટ પાછી ખેંચી લેવાના પગલાંને મોદી સરકારની નિષ્ફળતા બતાવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે કહ્યું કે તેમને આશા છે કે ભારત સરકાર 1000 રૂપિયાની નોટ ફરીથી બજારમાં રજૂ કરશે અને કહ્યું કે 1000 અને 500 રૂપિયાની નોટો પાછી…
View On WordPress
0 notes
*રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ભજન* *સમ્રાટ અને ગુજરાતનું ગૌરવ* *હેમંતભાઈ ચૌહાણનું સન્માન* ભારત સરકાર દ્વારા જાન્યુઆરી ની ૨૬ તારીખે દેશના સર્વોચ્ચ એવોર્ડ માટે ની જાહેરાત કરવામાં આવી જેમાં ગુજરાતના ૭ લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભજન સમ્રાટ એવા રાજકોટ અને ગુજરાતનું ગૌરવ સમા આદરણીય અને આપણા સૌના સન્માનીય શ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવતા *રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલન કોઠારી, જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સેલના કન્વીનર અરૂણ નિર્મળ, સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પુષ્પાબેન રાઠોડ, કારોબારી સભ્યશ્રી ઉત્પલ જીવરાજાની, અમિત જુગાટીયા, દિપુ દીદી તેમજ આ તકે સૌરાષ્ટ્ર ભાજપ સાંસ્કૃતિક સેલના મયુરભાઈ ચૌહાણ ની ખાસ ઉપસ્થિતિમા સન્માનીય શ્રી હેમન્તભાઈ ચૌહાણ ના નિવાસ સ્થાને જઈ રૂબરૂમાં તેમને મોંમેન્ટ ,શાલ તેમજ ગણેશજીની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું. હેમંતભાઈ ચૌહાન એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 40 વર્ષથી વધું સંતવાણી દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર અને સંસ્કૃતિને ટકાવવાનું કામ કરી રહ્યો છું. સંતો-મહંતો ના આશિર્વાદથી મને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. સરકારશ્રીએ ખરા અર્થમાં કલાની કદર કરી છે. રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના સાંસ્કૃતિક સેલ દ્વારા મારું આજે સન્માન થતાં હું ખૂબ ખુશ થયો છું સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો . @hemantchauhansinger @mayurhemantchauhan @bjpsanskrutikcell @bjp4gujarat @bjp4india #hemantchauhan (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CpxRRByK1nP/?igshid=NGJjMDIxMWI=
0 notes
“ગરીબોની ગરિમા ડબલ એન્જિન સરકાર” ◾કેન્દ્રની નિઃશુલ્ક અનાજ વિતરણ યોજના એક વર્ષ માટે લંબાવાઇ ◾ ગુજરાતમાં અનાજ પુરવઠા નિગમના ગોડાઉનો પર લગાવાશે CCTV કેમેરા “જનસુખાકારીથી સમૃદ્ધિનો વૈભવશાળી પથ રચતું ભારત” #bjymnaroda #lovejoshi4bjym #bjpnaroda #gujarat #gujarati #garvigujarat #bhupendrapatel #narendrabhupendra #gujaratsarkar #cmgujarat #cctv #gujaratpolice #gujaratpolice e #police #foodsafety #garvigujarat #marugujarat #garvigujrat #garvigujarati #gujaratdiaries #gujaratnews #gujaratnewsonline #gujaratsamachar #sandesh #sandeshnews #divyabhaskar #gujaratmitra #gujaratinews #gujaratinewspaper (at Naroda.Ahemdabad) https://www.instagram.com/p/CoKKWcmpkdx/?igshid=NGJjMDIxMWI=
0 notes
😏😏 *કેવું ભયંકર કાવતરું!* 😡😡 ,
● પાકિસ્તાનનું નિર્માણ થયું.., કોંગ્રેસના શાસનમાં..!
●બાંગ્લાદેશ બન્યું.., કોંગ્રેસના શાસનમાં..!
●370 અમલમાં આવી .., કોંગ્રેસના શાસનમાં..!
● લઘુમતી બિલ આવ્યું, કોંગ્રેસના શાસનમાં..
●કોંગ્રેસના શાસનમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રચના..!
● લઘુમતી મંત્રાલય બન્યું.., કોંગ્રેસના શાસનમાં..!
●લઘુમતી યુનિવર્સિટી બની.., કોંગ્રેસના શાસનમાં..! ,
"કોંગ્રેસ" એ આ બધું કર્યું.., ફક્ત મુસ્લિમો માટે.
તે પણ - જ્યારે 'ધાર્મિક'ના આધારે દેશનું "વિભાજન" થયું, ..
તો શું આ તૈયારી કોંગ્રેસ એ કરી હતી - *"ગજવા-એ-હિંદ"*? માટે
તૈયારી હતી - "ચુપચાપ" ઇસ્લામિક દેશ, માટે
કોંગ્રેસ... એ માત્ર "હિંદુઓ" માટે "આરક્ષણ" આપ્યું..,
જેથી - "હિન્દુ સમાજ" હંમેશા એકબીજા સાથે "ઝઘડા" કરે ... અને "ગજવા-એ-હિંદ" ને ક્યારેય સમજે નહીં.
ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ તેમના પુસ્તક "મારું જીવનચરિત્ર માં પૃષ્ઠ નંબર 456 પર લખ્યું છે કે :- મને ખબર નથી કે નેહરુ ને "હિંદુત્વ" પ્રત્યે એક "પૂર્વગ્રહ"* કેમ હતો
"સરદાર પટેલ" એ નેહરુને ચેતવણી આપી હતી કે જો તમે એન્ટી"હિન્દુ કોડ બિલ" લાવશો તો હું રાજીનામુ આપીશ ...
અને - આ બિલની સામે સરકાર "વિરુદ્ધ" "હિંદુઓ"ને હું .., આંદોલન માં લાવીશ અને તેમની સાથે હું પણ સરકાર અને કોંગ્રેસ સામે આંદોલન કરીશ પછી પટેલની ધમકીને કારણે - નેહરુજી "ડરતા" ..અનેત્યાર બાદ સરદાર પટેલ સાહેબ ના "મૃત્યુ" પછી "હિન્દુ કોડ બિલ" સંસદમાં પસાર થયું!
આ વિધેયક પર ચર્ચા દરમિયાન, *"આચાર્ય જે.બી. કૃપાલાની બોલતા હતા કે નેહરુ તમે "સામ્યવાદી" અને "મુસ્લિમ ચાહક" છો
તેણે કહ્યું હતું કે તમે
"ફક્ત હિન્દુઓને છેતરવા માટે" જનોય તમે પહેરો છો..,
નહિંતર જો તમે - ખરેખર હિન્દૂ હોત, તો હિન્દુ કોડ બિલ ને બદલે - બધા ધર્મો માટે *" કોમન કોડ" * બિલ લાવત
ક્યારેક તો એવું લાગે છે કે પોસ્ટ જ ના કરવી! પછી વળી વિચાર આવે છે કે :- કોઈક હિન્દૂ તો વાંચશે દેશના હિતમાં
બીબીસીના પ્રખ્યાત પત્રકાર માર્ક તુલીએ કહ્યું છે કે "મોદીજી આ દેશના મોટા ઝેરી વૃક્ષ ને જડમૂળથી ઉખેડી રહ્યા છે, જે વર્ષોથી ઝેરી જંતુઓથી પીડિત છે! આ માટે તેમણે સતત લડવું પડશે!"
મોદીએ દેશમાં છુપાયેલા તમામ ઝેરી સાપોના બિલમાં સાચી દવા નાખી છે, તેથી જ આ સાપ બરાડા પાડી રહ્યા છે, ડાબેરી, જેહાદી, નક્સલ, મિશનરી, વામપંથી, સહિતના તમામ પ્રકારના સાપ ભારત ભૂમિને બરબાદ કરવા માટે કોંગ્રેસ એ પોતાની સાથે સંતાડી રાખ્યા હતા, મોદીજી સત્તામાં આવ્યા અને દેશને જાગૃત અને સજાગ કરીને આ ઝેરી સાપોને ખુલ્લા પાડ્યા તે સારું છે નહીંતર આવનારા સમયમાં આ ઝેરી સાપ ભારતની અને હિન્દુઓની આ ભૂમિને ગળી ગયા હોત.આપણી આવનારી પેઢીઓ પાસે કંઈ બચેત નહીં. સિવાય કે રડવાનું અને રડીને જવાનું પણ ક્યાં
*મોદીજી એ ઘણો સંઘર્ષ કરવો પડશે અને મોદીજી લડશે, પરંતુ આ દેશના લોકોએ ખાસ કરીને હિન્દુઓએ મોદીજી ની સાથે મક્કમતાથી ઊભા રહેવું પડશે.
* કારણ કે મોદીજી એ આ યુદ્ધ પોતાના માટે નથી છેડયું પરંતુ તે આપણા દેશવાસીઓના બાળકો, આવનારી પેઢીઓ અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે છેડ્યું છે.
મહેરબાની કરીને જનહિતમાં આને આગળ મોકલો અને અન્ય દેશવાસીઓ અને હિન્દુઓ ને પણ જાગૃત કરવાનું કામ કરો. 🙏
*હિન્દુના દીકરા આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરે. માં ભારતી ના આશર્વાદ અવશ્ય મળશે*🙏🙏
जय हिन्द।🇮🇳🇮🇳
जय हिंदुत्व।🚩🚩
1 note
·
View note
બજેટમાં બહુરાષ્ટ્રીય સાહસો પર લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ લાદવામાં આવી શકે છે, સરકારે તૈયાર કર્યો રોડમેપ!
બજેટમાં બહુરાષ્ટ્રીય સાહસો પર લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ લાદવામાં આવી શકે છે, સરકારે તૈયાર કર્યો રોડમેપ!
મુંબઈ: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા આગામી બજેટમાં સરકાર લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ લાદવાની જોગવાઈ કરી શકે છે. આ માટે સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, બજેટમાં 137 સભ્ય દેશો (ભારત સહિત) દ્વારા સંમત ‘પિલર 2’ સોલ્યુશનની રજૂઆત માટે માર્ગ નકશો તૈયાર કરવામાં આવે તેવી અપેક્ષા છે, જે OECD અને G20ના સમાવેશી માળખા પર આધારિત છે. એક ભાગ ગણવામાં આવે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે…
View On WordPress
0 notes
ન્યાયતંત્ર માત્ર બંધારણ પ્રત્યે જવાબદેહ રાજકારણને નહીં
ભારત દેશની જનતા એક માત્ર જેને ભારોષામંદ માને છે તે છે સુપ્રીમ કોર્ટ.સરકારો બદલાતી રહે અને મનસ્વી નિર્ણયો કરે,અધિકારીઓ નિયમો નેવે મૂકી જુલમ કરે…ગુંડાઓનો પ્રકોપ વધે વગેરે સંજોગોમાં સુપ્રીમ કોર્ટ એક માત્ર આશાનું કિરણ દેખાય.હાલ જયારે ન્યાયતંત્ર અને સરકાર સામસામે છે ત્યારે ભારતના ચીફ જસ્ટિસ એન વી રમનાએ ન્યાયતંત્ર મુદ્દે નિવેદન આપ્યુ છે તે પ્રેરક છે.
તેમણે કહ્યું કે, શાસક પક્ષો માને છે કે સરકારી…
View On WordPress
0 notes
ગુજરાતમાં એલપીજી ગેસની કિંમત જાણો કેટલો છે ભાવ 2023
ગુજરાતમાં એલપીજીની કિંમત મુખ્યત્વે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે વૈશ્વિક ક્રૂડ ઈંધણના દરોના આધારે માસિક ધોરણે ફેરફારને પાત્ર છે. ક્રૂડ ઓઈલના વધારાને કારણે ગુજરાતમાં એલપીજીના દરમાં વધારો થાય છે અને તેનાથી ઊલટું. એલપીજી એક સલામત અને રંગહીન ગેસ છે અને તેથી તેનો ઉપયોગ સ્થાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ જ વધી ગયો છે. ભારત સરકાર હાલમાં સમાજના ઓછી આવક ધરાવતા વર્ગને સબસિડીવાળા દરે…
View On WordPress
0 notes